Panchmahal News । પંચમહાલના ગોધરામાં ડોક્ટરની બેદરકારીથી કોન્સ્ટેબલના મોતનો આરોપ
abp asmita
Updated at:
27 Jun 2024 05:36 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppPanchmahal News । પંચમહાલના ગોધરામાં ડોક્ટરની બેદરકારીથી કોન્સ્ટેબલના મોતનો આરોપ
Panchmahal News । પંચમહાલ ના ગોધરા માં ડોક્ટર ની બેદરકારી થી કોન્સ્ટેબલ ના મોતનો આરોપ, ગોધરા બી ડિવિઝન પોલીસ મથક માં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ નું સારવાર દરમિયાન મૃત્યુ થતાં પરીજનો નો હોબાળો, ભૂપેન્દ્ર સોલંકી નામના પોલીસ કોન્સ્ટેબલ નું થયું મોત, ગોધરાના દાહોદ માં આવેલ વાઘજી પુરવાલા નામની ખાનગી હોસ્પિટલ માં છેલ્લા 4 દિવસથી સારવાર હેઠળ પોલીસ કોન્સ્ટેબલ નું મોત થતાં તબીબ ની બેદરકારી નો પરિજનોનો આરોપ, પરિજનો દ્વારા કરવામાં આવેલા આક્ષેપને તબીબ દ્વારા નકાર્યા, સારવાર દરમિયાન આજે સવારે દર્દીને કાર્ડિયાક એરેસ્ટ આવવાથી મૃત્યુ થયું હોવાનું તબીબે જણાવ્યું, મૃતકને પી એમ માટે ગોધરા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા