ખેડાના આ ગામમાં મનરેગા યોજનામાં ભ્રષ્ટાચારના લાગ્યા આરોપ, શું કહ્યું ફરિયાદીએ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
27 Jul 2021 10:59 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appખેડા(Kheda')ના અલીંદ્રા ગામમાં મનરેગા યોજના(MGNREGA scheme)માં ભ્રષ્ટાચારના આરોપ થતા તપાસના આદેશ આપવામાં આવ્યા છે. આ ગામમાં તળાવ ઊંડુ કરવા માટે 35 લાખની ગ્રાન્ટમાં ભ્રષ્ટાચાર થયાના આરોપ સાથે એક વ્યક્તિએ મુખ્યમંત્રી, ડીડીઓ, ટીડીઓને લેખિતમાં રજુઆત કરી છે.