ભૂપેંદ્ર પટેલ સરકારના મંત્રીઓને કરાઈ ખાતાની ફાળવણી, જાણો કોને મળ્યું ક્યું ખાતું
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
16 Sep 2021 06:44 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભૂપેન્દ્ર પટેલ મંત્રીમંડળમાં કુલ 24 પ્રધાનોનો સમાવેશ કરાયો છે. મંત્રીઓને ખાતની ફાળવણી કરવામાં આવી છે. જેમાંરાજેન્દ્ર ત્રિવેદી (વડોદરા)- મહેસૂલ અને કાયદા, વૈધાનિક સંસદિય બાબતો,જીતુભાઈ વાઘાણી (ભાવનગર)- શિક્ષણ મંત્રી,ઋષિકેશ પટેલ (વિસનગર)-આરોગ્ય મંત્રી, જળસંપતિ અને પાણી પુરવઠો જેવા ખાતાની ફાળવણી કરાઈ છે.