Amreli Lion News | અમરેલીમાં 3 લોકો પર હુમલો કરનાર સિંહણના લેવાશે બ્લડ સેમ્પલ
gujarati.abplive.com
Updated at:
27 Jan 2024 05:11 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppAmreli Lion News | અમરેલી - રાજુલાના વાવેરા ધારેશ્વર સિમ વિસ્તારમાં આતંક મચાવનાર સિંહણના બ્લડ સેમ્પલ લેવાશે. 3 લોકો ઉપર હુમલો કર્યા બાદ મોડી સાંજે મેગા ઓપરેશન કરી વનવિભાગ દ્વારા પાંજરે પુરી દીધી હતી. સિંહણ નું વર્તન અતિ આક્રમણ માનસિક સંતુલના ગુમાવ્યું હોય તેવું વર્તન જોવા મળ્યું હતું. એનિમલ સેન્ટર ખાતે આજે એનિમલ ડોકટરો દ્વારા સિંહણના બ્લડ સેમ્પલ લેવાશે.