અમરેલીનું બાબરા માર્કેટિંગ યાર્ડ તહેવારના કારણે 4 દિવસ બંધ રહેશે, જુઓ ગુજરાતી ન્યૂઝ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
26 Aug 2021 04:36 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમરેલીનું બાબરા માર્કેટિંગ યાર્ડ 4 દિવસ બંધ રહેશે. 28થી 31 ઓગષ્ટ સુધી આ માર્કેટિંગ યાર્ડ બંધ રહશે. તહેવારના કારણે આ રજા જાહેર કરાઇ છે. 1 સપ્ટેબરથી આ માર્કેટિંગ યાર્ડ રાબેતા મુજબ ચાલુ થશે. રજા દરમિયાન માર્કેટિંગ યાર્ડમાં કોઈ હરાજી કે ખેડૂતના કામ થશે નહીં.