રાજ્ય સરકારે ખેડૂતો માટે કર્યો મહત્વનો નિર્ણય, વળતર માટે કરાશે નવા સુધારા દર લાગૂ

Continues below advertisement

રાજ્ય સરકારે ખેડૂતો માટે મહત્વનો નિર્ણય કર્યો છે. નવીન વીજ ટ્રાન્સમિશન લાઈનો અને ટ્રાન્સમિશન ટાવર ઊભા કરવા માટે નવી નીતિ જાહેર કરવામાં આવી છે. અસરગ્રસ્ત ખેડૂતો અને જમીનધારકોને નુકસાની પેટે વળતર અંગે નવી નીતિ જાહેર કરવામાં આવશે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram