Anand group Clash | વિદ્યાનગરમાં પથ્થરમારાની ઘટના પાછળનું કારણ જાણી તમે ચોંકી જશો
Download ABP Live App and Watch All Latest Videos
View In AppAnand group Clash | વિદ્યાનગરમાં પથ્થરમારાની ઘટના પાછળનું કારણ જાણી તમે ચોંકી જશો
આણંદ વિદ્યાનગરમાં મોડી રાત્રે પથ્થરમારાની ઘટના બની જેમાં એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો હતો. હરિઓમનગર સ્મશાન પાસે બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી. પથ્થરમારાની ઘટનામાં કેટલાક વાહનો ક્ષતિગ્રસ્ત થયા હતા. પ્રેમ પ્રકરણમાં બે જૂથ વચ્ચે અથડામણ થયાની આશંકા છે. પથ્થરમારામાં બે થી ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્તોને સારવાર માટે કરમસદ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. વિદ્યાનગર પોલીસે ઘટનાસ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. આ જૂથ અથડામણમાં એક જ કોમના બે જૂથ આમને સામને આવી ગયા હતા અને જે રીતના પથ્થરમારો થયો અને પથ્થરમારા બાદ પોલીસને જાણ કરતાં પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી હતી અને જે ઈજાગ્રસ્તો હતા તેમને કરમસ. દાખલ કરવામાં આવ્યા હતા.