અંકલેશ્વર: ભારત બાયોટેકની કોવેક્સિનનું ઉત્પાદન, કેન્દ્રિય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ આપી માહિતી

Continues below advertisement

કોરોના (corona) સામેની લડાઈમાં દેશ વધુ મજબૂત બની રહ્યો છે. ત્યારે હવે અંકલેશ્વરમાં (ankleshwer) ભારત બાયોટેકની કોવેક્સિનનું ઉત્પાદન કરાશે. કેન્દ્રિય આરોગ્ય મંત્રી (mansukh mandviya) મનસુખ માંડવિયાએ આ મામલે ટ્વીટ કરી માહિતી આપી હતી. ભારત બાયોટેકની કોવેક્સિનનું ઉત્પાદન થતાં રસીકરણ અભિયાનને વેગ મળશે તેમ પણ કેન્દ્રિય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યુ હતું. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram