આપણી ખબરઃ કોંગ્રેસના ધારાસભ્ય અને પૂર્વ આરોગ્ય મંત્રી ડો.અનિલ જોષીયારાનું નિધન, રાજકારણમાં શોક

Continues below advertisement

બે મહિનાથી કોરોના સંક્રમિત પૂર્વ આરોગ્યમંત્રી અને કોંગ્રેસના ધારાસભ્ય ડો.અનિલ જોશિયારાનું 69ની વયે અવસાન થયું છે. જોષીયારાના નિધન પર ગુજરાત કોંગ્રેસે શોક વ્યક્ત કર્યો છે.ડૉ.અનિલ જોશીયારાએ ભિલોડા સિવિલ હોસ્પિટલમાં સુપ્રિટેન્ડેન્ટ અને સર્જન તરીકે છ વર્ષ સેવાઓ આપી હતી. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram