રાજ્યમાં 6 હજાર જેટલા કોરોના મૃતકોના પરિવારને ચૂકવાઈ સહાય, જુઓ ગુજરાતી ન્યુઝ
abp asmita
Updated at:
06 Dec 2021 11:14 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજ્યમાં 6 હજાર જેટલા કોરોના મૃતકોના પરિવારને ચૂકવાઈ છે સહાય. રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન. જામનગરમાં ઓમીક્રોનનો કેસ સામે આવ્યા બાદ પણ લોકો નથી થયા સજાગ. શાકમાર્કેટમાં દેખાઈ ભીડ. વાયબ્રન્ટ સમિટ મામલે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની હાજરીમાં વધુ 12 એમઓયુ કરાયા. 2 અઠવાડિયામાં 38 હજાર કરોડના થયા છે એમઓયુ. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ તરીકે જગદીશ ઠાકોરે સંભાળ્યો ચાર્જ. કોંગ્રેસ કાર્યાલયે ધારાસભ્યો અને કાર્યકરો રહયા ઉપસ્થિત.