બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીનું વાર્ષિક સભામાં સંબોધન, સનાદારમાં શરૂ કરાશે નવી ડેરી

Continues below advertisement

બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીનું વાર્ષિક સભામાં સંબોધન. બનાસ ડેરી સનાદારમાં શરૂ કરશે નવી ડેરી. સનાદરમાં નવી ડેરીની શરૂઆત ડિસેમ્બર સુધી કરાશે. આ ઉપરાંત પશુપાલકો માટે મહત્વની જાહેરાત કરાઇ છે. પશુપાલકોને ભાવ ફેર પેટે 1132 કરોડ રૂપિયા ચૂકવાશે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram