Banaskantha Crime | બનાસકાંઠામાં માતાએ બે બાળકો સાથે કેનાલમાં લગાવી છલાંગ, શોધખોળ ચાલું
gujarati.abplive.com
Updated at:
10 Apr 2024 03:51 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppBanaskantha Crime | કાંકરેજના રાણકપુર નજીકથી પસાર થતી નર્મદાની કેનાલમાં એક માતાએ બે સંતાનો સાથે લગાવી મોતની છલાંગ. 10 વર્ષીય બાળકને સ્થાનિકોએ બચાવી લીધું માતા અને એક સંતાન ગુમ. વાવ તાલુકાની માતાએ બે સંતાનો સાથે કેનાલમાં લગાવી હતી મોતની છલાંગ. માતા સાથે એક બાળક કેનાલમાં ગુમ થતા તરવૈયાઓ દ્વારા કેનાલમાં ચાલી રહી છે શોધખોળ. મહિલાએ અગમ્ય કારણોસર બે સંતાનો સાથે કેનાલમાં લગાવી છે મોતની છલાંગ. ધંધાર્થે ગાંધીધામ રહેતા પરિવારની મહિલાએ કાંકરેજના રાણકપુર નજીક પહોંચી કેનાલમાં ઝંપલાવ્યાનું ચર્ચાસ્પદ.