કોરોનાની સહાય અંગે મહેસૂલ વિભાગના પરિપત્રથી લાભાર્થીમાં રોષ,કહ્યું- સોગંદનામાનો ખર્ચ નથી પોષાતો

Continues below advertisement

કોરોનાની સહાય અંગે મહેસૂલ વિભાગના સોગંદનામાના પરિપત્રથી લાભાર્થીમાં રોષ જોવા મળ્યો છે. ગરીબ અને શ્રમજીવી લાભાર્થીઓએ દાવો કર્યો કે, સોગંદનામાનો ખર્ચ તેમને પોષાય તેમ જ નથી. લાભાર્થીઓએ કહ્યું કે, સોગંદનામા માટે પૈસા ન લેવા જોઈએ.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram