Bhagwanbhai Chaudhary | હારીજ માર્કેટિંગ યાર્ડના ચેરમેન ભગવાનભાઈ ચૌધરીનું હાર્ટ અટેકથી નિધન
gujarati.abplive.com
Updated at:
26 Dec 2023 03:32 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppBhagwanbhai Chaudhary | પાટણ જિલ્લામાં હાર્ટએટેકથી વધુ એક મોત. હારીજ માર્કેટ યાર્ડ ના ચેરમેન ભગવાન ચૌધરીનું હાર્ડ એટેકથી મોત. રાત્રે સુતા હતા તે દરમ્યાન ભગવાનભાઈ ચૌધરીને પોતાના ઘરેજ દુખાવો ઉપડ્યો હતો. દુખાવો થતા તાત્કાલિક વહેલી સવારે હોસ્પિટલ સારવાર અર્થે ખસેડ્યા. સારવાર મળે તે પહેલા જ 59 વર્શિય ભગવાન ચૌધરીનું મોત. ચેરમેન ભગવાન ચૌધરી ના મોતને લઈ હારીજ APMC નું કામ કાજ બંધ રાખી પાળ્યું શોક.