ભરૂચ:આમોદના કાંકરિયા ગામના 37 લોકોનું મુસલીમ ધર્મમાં પરિવર્તન, જુઓ ગુજરાતી ન્યુઝ
abp asmita
Updated at:
16 Nov 2021 10:54 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભરૂચના આમોદના કાંકરિયા ગામના 37 લોકોનું બળજબરીપૂર્વક મુસલીમ ધર્મમાં પરિવર્તન કરાવ્યું છે. પૈસાની લાલચ આપી આ આદિવાસી લોકોનું ધર્મપરિવર્તન કરવામાં આવ્યું છે. ભરૂચ પોલીસે 9 લોકો સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.