ભરુચઃ અંકલેશ્વરમાં કેમિકલ કંપનીમાં લાગી ભીષણ આગ, ત્રણ વ્યક્તિ થયા ઈજાગ્રસ્ત
abp asmita
Updated at:
15 Oct 2021 05:20 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભરુચના અંકલેશ્વરમાં કેમિકલ કંપનીમાં આગ લાગવાની ઘટના બની છે. આ ઘટનામાં ત્રણ વ્યક્તિ ઈજાગ્રસ્ત થયા હોવાની માહિતી મળી છે. હાલ ફાયર વિભાગની ટીમે ઘટનાસ્થળે પહોંચી આગને કાબુમાં લેવાના પ્રયાસ શરૂ કર્યા છે.