ભરુચઃ આ વિસ્તારમાં મંદિરને વેચવા માટે લાગ્યા બેનર, સ્થાનિકોએ શું લગાવ્યા આરોપ?
abp asmita
Updated at:
15 Oct 2021 12:39 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભરુચ શહેરના હાથીખાના વિસ્તારમાં મંદિરને પણ વેચવાના બેનર લાગ્યા છે. આ બેનર સ્થાનિકોએ જ લગાવ્યા છે. સ્થાનિકોનો આરોપ છે કે અહીંયા અશાંત ધારો લાગૂ હોવા છતા તેનો અમલ થઈ રહ્યો નથી.