'3 લોકોના મોત થયાં ત્યાં હું ફૂલ મુકતો હતો તો અધિકારી હસતા હતા, ખીસ્સામાં હાથ નાંખી ગાર્ડનમાં હોય તેમ ફરતા હતા'
abp asmita
Updated at:
23 Feb 2022 12:05 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભરૂચના ભાજપ સાંસદ મનસુખ વસાવા પોતાનાં નિવેદનોને લઈ સતત ચર્ચામાં રહે છે. આજે વધુ એક વખત ખનીજચોરી મામલે મામલતદારને જાહેરમાંઝાટકણી કાઢી વિવાદમાં આવ્યા છે. ભરૂચના સાંસદ મનસુખ વસાવાના ફરી એક વખત આકરા તેવર જોવા મળ્યા છે. ઓવરલોડ વાહનો બાબતે મનસુખ વસાવાએ મામલતદારની જાહેરમાં ઝાટકણી કાઢી હતી. આ મુદ્દે વિરોધ થતાં તેમણે ખુલાસો કર્યો છે.