ભરુચઃ કાંકરિયા ધર્માંતરણ કેસની પોલીસ તપાસમાં શું થયા ઘટસ્ફોટ?, જુઓ ગુજરાતી ન્યૂઝ
abp asmita
Updated at:
21 Nov 2021 05:12 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભરુચના કાંકરિયામાં માત્ર 37 પરિવારો જ નહીં પરંતુ તેનાથી પણ વધુ પરિવારોએ ધર્માંતરણ કર્યું હોવાનો પોલીસ તપાસમાં ખુલાસો થયો છે. આદિવાસી પરિવારોને લાલચ આપીને ધર્માંતરણ કરવાના કાવતરાનો પર્દાફાશ થયો છે.