Bhupat Bhayani | ભૂપત ભાયાણીના નિવેદનથી છેડાયો વિવાદ, શું કર્યો ખુલાસો?
gujarati.abplive.com
Updated at:
23 Apr 2024 10:28 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppBhupat Bhayani | ભુપત ભાયાણીએ જણાવ્યું હતું કે ચૂંટણીના માહોલ દરમિયાન એક પક્ષના નેતા દ્વારા બીજા પક્ષ ઉપર રાજકીય પ્રહારો કરવાની બાબત સામાન્ય હોય છે. ભૂતકાળમાં કોંગ્રેસ દ્વારા નરેન્દ્ર મોદી વિશે પણ આપત્તિ જનક શબ્દ પ્રયોગ કરાયા હતા.. ગઈકાલના તેમના શબ્દ પ્રયોગને કોંગ્રેસ દ્વારા ખોટી રીતે ચગાવવામાં આવી રહ્યા છે.. કોંગ્રેસ પાસે હાલ કોઈ મુદ્દો ન હોવાથી તે આ પ્રકારના મુદ્દાને ખોટી રીતે ઉછાળી રહ્યું છે.