CK Raulji | ચૂંટણી બાદ નેતાઓ કાર્યકરો સાથે તું કોણ, હું કોણ જેવું વર્તન કરે છે
Download ABP Live App and Watch All Latest Videos
View In AppCK Raulji | અવસર હતો લોક સભા ઉમેદવારના ઉમેદવારી નો અને દર્દ છલકાયું બીજેપી ના પાયા ના સનિષ્ઠ કાર્યકરો માટે ગોધરા ના ધારા સભ્ય સી કે રાઉલજી નુ જાહેર મંચ ઉપર થી કહ્યું પાયા નાં કાર્યકરો ની અવગણના યોગ્ય નથી.. કાર્યકરો ની લાગણી.દર્શાવતા સી કે રાઉલજી જોમ જુસ્સા સાથે જોવાં મળ્યાં એમ પણ ટકોર કરી કે લોક શાહી મા ચૂંટણી એટલા માટે આવે છે કે ઉમેદવાર ને અહમ આવે તો પાર્ટી અને લોકો ઉમેદવાર ને બદલે છે ....અમે આખા બોલા છે અને દિલ ની વાત કહીશું.. સી કે રાઉલજી .. ધારા સભ્ય
ગોધરા ધારાસભ્ય સી કે રાઉલજીએ ભાજપના કાર્યકરોની અવગણના કરાતી હોવાનો કર્યો આડકતરો ઇશારો કરી જાહેર મંચ ઉપર થી કહ્યું કે ખુરશીઓમાં બેસી નથી રહેવાનું નાના કાર્યકરોનું વિચારવાનું પણ હોય છે એટલુજ નહી ચુંટણી પત્યા બાદ નેતાઓ કાર્યકરો સાથે તું કોણ અને હું કોણ જેવો વર્તાવ થઇ રહ્યો છે તે યોગ્ય નથી ચુંટણી પત્યા બાદ સક્રિય રીતે કામ કરનાર કાર્યકરોને વિવિધ નિગમ અને સમિતિમાં હોદ્દાઓ આપવા મંચ ઉપર ઉપસ્થિત પ્રદેશના ભાજપના હોદ્દેદારને કર્યો અનુરોધ ચુંટણી પતિ ગયા બાદ દેવદુર્લભ સમાન કાર્યકરોને પણ યોગ્ય સ્થાન મળે તે માટે અનુરોધ કરવામાં આવ્યો.