ડાંગ અને વઘઈમાં ભાજપના હોદ્દેદારોએ આપ્યા રાજીનામા, શું છે કારણ?
abp asmita
Updated at:
29 Dec 2021 11:14 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appડાંગ અને વઘઈમાં ભાજપના હોદ્દેદારોએ રાજીનામા આપ્યા છે. લઘુમતી મોરચાના મહામંત્રી રઈશખાન પઠાણ અને બક્ષીપંચ મોરચાના ઉપપ્રમુખ સંદીપ સુરતીએ રાજીનામું આપ્યું છે. ભાજપ સમર્પિત સરપંચની હાર થતા રાજીનામું આપ્યું છે.