રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના ગુજરાત પ્રવાસને લઈને બુધવારે યોજાનાર કેબિનેટ બેઠક કરાઈ રદ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
ગાંધીનગર: રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ના ગુજરાત પ્રવાસના કારણે બુધવારે યોજાનાર કેબિનેટની બેઠક રદ કરવામાં આવી છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ના ગુજરાત પ્રવાસ ને લઈ મુખ્યમંત્રી રાષ્ટ્રપતિ સાથે રહેશે. મુખ્યમંત્રી દિવસભર રાષ્ટ્રપતિ સાથે કેવડિયા રહેશે. સ્પીકર કોન્ફરન્સ ના ઉદ્ઘાટન સમારોહ માં મુખ્યમંત્રી રહેશે ઉપસ્થિત. બુધવારે રાત્રે મુખ્યમંત્રી તરફ થી રાષ્ટ્રપતિ માટે રાત્રીભોજનું આયોજન કરવામાં આવ્યું છે.