જમીન રી-સર્વેમાં ભૂલોનો મામલો: મહેસુલ વિભાગના અધિકારીઓ સાથે રાજેન્દ્ર ત્રિવેદીની બેઠક, જુઓ ગુજરાતી ન્યુઝ
abp asmita
Updated at:
29 Dec 2021 04:25 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજમીન રી-સર્વેમાં થયેલી ગંભીર ભૂલો મામલે મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી સક્રિય થયા છે. મહેસુલ વિભાગના અધિકારીઓ સાથે મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ બેઠક યોજી હતી. જમીન રી-સર્વેમાં થયેલી ગંભીર ભૂલો દૂર કરવા માટે આજે જાહેરાત થઇ શકે છે. ખેડૂતોને પડેલી હાલાકી મુદ્દે અહેવાલ પ્રસારિત કરાયા હતા. જે બાદ બેઠકોનો દૌર શરુ થયો છે.