ભૂજ સ્વામિનારાયણ મંદિરમાં અગિયાર હજાર દિવા પ્રગટાવીને કરાઇ દિવાળીની ઉજવણી
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
ભૂજ સ્વામિનારાયણ મંદિરમાં અગિયાર હજાર દિવા પ્રગટાવીને દિવાળીની ઉજવણી કરવામાં આવી હતી. મંદિરના પ્રાંગણમાં દિવાઓ પ્રગટાવતા અદભૂત નજારો જોવા મળ્યો હતો.