કોરોનાકાળમાં ચૈત્રી નવરાત્રીનો આજથી પ્રારંભ,શ્રદ્ધાળુઓ માટે શું કરાઈ વ્યવસ્થા, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
13 Apr 2021 12:00 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકોરોનાની બીજી લહેર વચ્ચે આજથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે. કોરોનાના કેસમાં થતા વધારાના કારણે અનેક મંદિરોમાં શ્રદ્ધાળુઓ માટે ઓનલાઈન દર્શનની વ્યવસ્થા કરવામાં આવી છે.