ચૈત્રી નવરાત્રિનો આજથી પ્રારંભ, વહેલી સવારથી મંદિરોમાં ઉમટ્યું ભક્તોનું ઘોડાપૂર
abp asmita
Updated at:
02 Apr 2022 10:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appચૈત્રી નવરાત્રિનો આજથી પ્રારંભ થઈ રહ્યો છે. જે નીમિત્તે અંબાજી, પાવાગઢ સહિતના મંદિરોમાં ભક્તો ઉમટ્યા છે. વહેલી સવારથી જ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર જોવા મળી રહ્યું છે.