રાજ્યમાં પુસ્તકોની અછતની બુમરાડ વચ્ચે શિક્ષણ વિભાગે શું કરી સ્પષ્ટતા?,જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
18 Jul 2021 10:40 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજ્યમાં પ્રાથમિક શાળા(Primary School)માં પુસ્તકો પહોંચ્યા ન હોવાની બુમરાડ વચ્ચે શિક્ષણ વિભાગે સ્પષ્ટતા કરી છે. રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ તરફથી ધોરણ-1થી 8માં 91 ટકા પુસ્તકો પહોંચી ચુક્યા છે.