'જગદીશ ઠાકોર એમના પગ નીચે, એમનો હનુમાન', કોંગ્રેસ નેતાએ આ કોના માટે કહ્યું?
abp asmita
Updated at:
16 Oct 2021 10:29 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપાટણ ખાતે ક્ષત્રિય ઠાકોર સમાજની સભામાં જગદીશ ઠાકોરે નિવેદન આપ્યું હતું. તેમણે આ નિવેદન શંકરસિંહ વાઘેલા, ભરતસિંહ સોલંકી અને અમિત ચાવડાને લઈને આ નિવેદન આપ્યું હતું. કોઈ એકલા સમાજથી રાજનીતિ નહિ ચાલે. બધા સમાજને સાથે લેવા પડશે. અઢારે આલમને જોડે રાખી મત એકબાજુ કરવા પડશે તો ગુજરાતની ગાદીના રખેવાળ ઠાકોર મુખ્યમંત્રી બની શકે.