ગુજરાત અને દેશમાં કોરોનાની શું છે સ્થિતિ? અમદાવાદમાં હોસ્પિટલમાં કેટલા બેડ ખાલી છે?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
10 May 2021 12:14 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદેશમાં કોરોનાના કેસમાં આંશિક રાહત છે. છેલ્લા 24 કલાકમાં નવા 3 લાખ 66 હજાર 317 કેસ નોંધાયા તો 3 હજાર 747 દર્દીઓએ કોવિડના કારણે જીવ ગુમાવ્યાં છે. રાજયમાં કોરોનાના નવા 11 હજાર 84 કેસ નોંધાયા તો 121 લોકોના કોરોનાથી મોત થયા છે જ્યારે 14 હજાર 770 દર્દી સાજા થતાં હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયા.