'હવે ગામમાં કોઈ દાદા નથી, ખાલી હનુનમાન દાદા જ છે'
abp asmita
Updated at:
15 Nov 2021 02:16 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમરેલીઃ લાઠીના કાચરડી ગામે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલનું વધુ એક નિવેદન સામે આવ્યું છે. રાજ્યમાંથી દાદાઓનું રાજ ખતમ થયું. એક ઉદાહરણ આપીને કહ્યું હતું કે કોઈ દાદાઓ ભાજપની સરકારમાં જોવા નહીં મળે. દાદાનો હિસાબ કેશુભાઈના સમયથી શરું થયો અને ક્યારેનો પૂરો થયો. ગામમાં ભાભા હોય અને હનુમાન દાદા હોય તેમને તો રાખવા પડે બીજા કોઈ દાદા ન હોય. ગામમાં દાદાઓ હોય તો ધ્યાન દોરજો.