ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપવાના નિર્ણયને સી.આર.પાટીલે આવકાર્યો, CMને આપ્યા અભિનંદન

Continues below advertisement

ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. આ અંગે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે મુખ્યમંત્રીને અભિનંદન આપ્યા છે. તેમણે રાજ્ય સરકારના આ નિર્ણયને આવકાર્યો છે. તેમણે કહ્યું કે, સરકારે ખેડૂતોના હિતમાં નિર્ણય કર્યો છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram