ગીર સોમનાથમાં યુધ્ધના ધોરણે સર્વેની કામગીરી

Continues below advertisement

ગીર સોમનાથમાં વાવાઝોડા બાદ સર્વેની કામગીરી હાથ ધરાઇ છે. કૃષિ-બાગાયતી વિભાગની 100 જેટલી ટીમે સર્વેની કામગીરી હાથ ધરી છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram