દાહોદ: ફૂડ પોઇઝનિંગના કારણે 8થી વધુ લોકોના મોત, 6 લોકો સારવાર હેઠળ, જુઓ ગુજરાતી ન્યુઝ
abp asmita
Updated at:
15 Dec 2021 06:01 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદાહોદના ગામમાં ફૂડ પોઇઝનિંગના કારણે 8થી વધુ લોકોના મોત થયા છે. 6 જેટલા લોકો સારવાર હેઠળ છે. ખુશીનો પ્રસંગ માતમમાં ફેરવાયો છે. સારવાર માટે લોકોને વડોદરાની હોસ્પિટલમાં ખસેડાયા છે. ખોરાકી ઝેર અને દારૂની અસરથી લોકોના મોત થયાની આશંકા છે.