અમરેલીમાં બાગાયતી પાકને નુકસાન, રાજુલામાં રવિ પાક નષ્ટ, જુઓ ગુજરાતી ન્યુઝ
abp asmita
Updated at:
02 Dec 2021 04:58 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમરેલીમાં બાગાયતી પાકને નુકસાન. રાજુલામાં રવિ પાક થયો નષ્ટ. ગીરસોમનાથના નવા બંદરની બોટ દરિયામાં ડૂબી. ભારે પવન અને વરસાદના કારણે માછીમારો થયા ગુમ. હેલિકોપ્ટરથી સેર્ચ ઓપરેશન હાથ ધરાયુ. 8 માછીમારોમાંથી 4 માછીમારોનો થયો બચાવ.