ડાંગના રાજા ધનરાજસિંહ સૂર્યવંશીએ રાજકીય સંન્યાસની કરી જાહેરાત, ભાજપને વાગ્યો ઝાટકો

Continues below advertisement

ડાંગના રાજા ધનરાજસિંહ સૂર્યવંશીએ ભાજપનો સાથ છોડ્યો છે.વાસુરણા સ્ટેટના રાજા ધનરાજસિંહે રાજકીય સન્યાસ લેવાની જાહેરાત કરતા ભાજપને મોટો ઝાટકો વાગ્યો છે. ધનરાજસિંહ ઘણા સમયથી નારાજ હોવાના અહેવાલ પણ મળ્યા છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram