પાલનપુર અને શહેરામાં થયેલા અનાજ કૌભાંડની તપાસ CID ક્રાઈમને સોંપવાનો નિર્ણય
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
પાલનપુર અને શહેરાના થયેલા અનાજ કૌભાંડની તપાસ CID ક્રાઈમને સોંપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. કેબિનેટની બેઠકમાં આ અંગે નિર્ણય લેવાયો હતો. વિધાનસભા ગૃહમાં અન્ન-નાગરિક પૂરવઠા મંત્રી જયેશ રાદડિયાએ સત્તાવાર જાહેરાત કરી છે.