કોરોના સંક્રમણ વકરતા રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં શું લેવાયા નિર્ણય?, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
14 Apr 2021 02:59 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજકોટમાં કોરોના સંક્રમણ વધતા જસદણના અનેક ગામોમાં સ્વૈચ્છિક બંધ રાખવામાં આવ્યો છે. અહીં લોકો ઓટલા પર ન બેસે તે માટે બાવળ મૂકવામાં આવ્યા છે.