યાત્રાધામ બહુચરાજી મંદિરમાં દોઢ વર્ષ બાદ ભક્તોને મળશે આરતીમાં પ્રવેશ,જુઓ ગુજરાતી ન્યૂઝ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
25 Sep 2021 02:49 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appયાત્રાધામ બહુચરાજી મંદિરમાં આજથી ભક્તો(Devotees)ને આરતીમાં પ્રવેશ આપવામાં આવશે. કોરોના કેસ વધતા પહેલા ભક્તોના પ્રવેશ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. પરંતુ હવે દોઢ વર્ષ બાદ ભક્તોને આરતીમાં પ્રવેશ મળશે.