વાવાઝોડાની દહેશતના પગલે દીવ તંત્ર એક્શનમાં, કેટલા લોકોનું કરાવ્યું સ્થળાંતર, જુઓ વીડિયો

Continues below advertisement

તૌકતે વાવાઝોડા(Toukte Hurricane)ની દહેશતના પગલે દીવ(Diu) પ્રશાસને(Administration) 250 મકાનો ખાલી કરાવ્યા છે. અહીં 1200થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.NDRFની બે ટીમોને પણ તૈનાત કરવામાં આવી છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram