શબવાહિનીના અભાવે લારીમાં મૃતદેહ લઈ જવા પડે, સ્મશાનમાં અંતિમવિધી માટે લાઈન લાગે, સરકાર વ્યવસ્થા ઉભી કરવામાં ઉણી ઉતરી...
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
12 Apr 2021 02:30 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસુરતના ઓલપાડમાં માનવતા મરી પરવારી હતી. વેન્ટિલેટર ના મળતા મહિલાનું મોત થયું હતું. શબવાહીની ના મળતા લારીમાં મૃતદેહ લઈ જવો પડ્યો હતો. શબવાહિની ના મળતા પુત્ર માતાના મૃતદેહને લારીમાં સ્મશાન સુધી લઇ જવા માટે મજબૂર બન્યો હતો