પાકની બરબાદીઃસાણંદના કોદાળિયા ગામના ખેડૂતોની શું છે સમસ્યા?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકામાં કમોસમી વરસાદના પગલે ખેડૂતોના ડાંગરના પાકને નુકશાન થયું છે..સાણંદ તાલુકાના કોદાળિયા ગામના ખેડૂતોને કમોસમી વરસાદથી ડાંગરના પાકને મોટું નુકસાન થયું છે.. કોદાળિયા ગામના ખેડૂતો નુકશાન અંગે શુ કહી રહ્યા છે આવો જોઈએ.