વરસાદ ખેંચાતા વધી સાબરકાંઠાના ખેડૂતોની ચિંતા, સરકાર પાસે શું કરી માંગ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jul 2021 11:17 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવરસાદ(Rain) ખેંચાતા સાબરકાંઠા(Farmers)ના ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ખેડૂતોએ મોંઘા બિયારણ લાવી વાવેતર કર્યું પરંતુ સિંચાઈ માટે પાણી ન મળતા ચિંતા વધી ગઈ છે. ખેડૂતોએ સરકાર પાસે કેનાલમાં પાણી છોડવા અને આપવામાં આવતી આઠ કલાકની વીજળીમાં વધારો કરવાની માંગ કરી છે.