ફટાફટઃ કોરોનાથી મૃત્યુ પામેલ લોકોના પરિવાર માટે કેન્દ્ર સરકારે જાહેર કરી સહાય, જુઓ ગુજરાતી ન્યૂઝ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
23 Sep 2021 08:31 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકોરોનાથી મોત થયું હોય તો મૃતકના પરિવારજનોને 50 હજાર રૂપિયાની સહાય આપવાની કેન્દ્ર સરકારે જાહેરાત કરી છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 20 પોઝિટીવ કેસ નોંધાયા છે.