ફટાફટઃ કોરોનાથી મૃત્યુ અને સરકારી ચોપડે નોંધાયેલ પરિવારજનોને મળશે સીધી સહાય,જુઓ ગુજરાતી ન્યૂઝ
abp asmita
Updated at:
24 Nov 2021 08:54 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકોરોનાથી મોત થયું હોય અને સરકારી ચોપડે પણ નોંધાયેલા હોય તેવા પરિવારજનોને સીધી સહાય ચુકવવાનો નિર્ણય લેવાયો છે. સરકારે 10 હજાર 80 પરિવારોની નોંધણી કરી છે. આ તમામ પરિવારોને આરોગ્ય વિભાગે સીધી સહાય આપવાનો નિર્ણય કર્યો છે.