ફટાફટઃ જન્માષ્ટમી નીમિત્તે મંદિર પરિસરમાં એકસાથે કેટલા લોકોને દર્શન માટે અપાઈ છૂટ?

Continues below advertisement

જન્માષ્ટમી પૂર્વ રાત્રિકર્ફ્યૂમાં એક દિવસ પૂર્વે બે કલાકની છૂટ આપવામાં આવી છે. આઠ મહાનગરોમાં રાત્રે એક વાગ્યાથી નાઈટકર્ફ્યૂ શરૂ થશે. જન્માષ્ટમી નિમીતે મંદિર પરિસરમાં એકસાથે વધુમાં વધુ 200 લોકોને છૂટ આપવામાં આવી છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram