ફટાફટ: શિક્ષકોની બદલી મામલે ટૂંક સમયમાં કાર્યવાહી: વાઘણી, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

શિક્ષકોની બદલી મામલે ટૂંક સમયમાં બદલીની કાર્યવાહી કરવામાં આવશે, શિક્ષણ મંત્રી જીતુ વાઘણીએ કરી વાત, 21  માર્ચે યોગી આદિત્યનાથ યુપીના સીએમ તરીકે લઇ શકે છે શપથ, રાજ્યમાં આગમે 3 દિવસ હિટવેવની હવામાન વિભાગે કરી આગાહી, શિક્ષણ મત્રી જીતુ વાઘાણીએ વિદ્યા સહાયકો મામલે આપેલું વચન પાળી બતાવ્યું. આજે ગૃહમાં વિવિધ ચર્ચાઓ સાથે પ્રારંભ. વડોદરા સોખડા હરિધામમાં પ્રબોધ સ્વામીનો દાવો. પોતે સત્તા સાંભળવા સક્ષમ ન હોવાની કર કબૂલાત.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram