અરવલ્લીના સાઠંબા પાસે ખેતરમાં આગ લાગતા ખેડૂતને કેટલું થયું નુકસાન?,જુઓ વીડિયો

Continues below advertisement

અરવલ્લીના બાયડના સાઠંબા પાસે ઘઉંના ખેતરમાં ભીષણ આગ લાગી છે.આગને કારણે 200થી વધુ મણ ઘઉં બળીને ખાખ થયા છે.આગનું કારણ હજું પણ અકબંધ છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram