Geniben Thakor | અર્જુનભાઈ, અંબરીશ ડેરને કોંગ્રેસે ઘણું આપ્યું, ડરને કારણે રાજીનામું આપ્યું હશે
gujarati.abplive.com
Updated at:
04 Mar 2024 09:59 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppGeniben Thakor | અર્જુનભાઈ, અંબરીશ ડેરને કોંગ્રેસે ઘણું આપ્યું, ડરને કારણે રાજીનામું આપ્યું હશે, તેમ ગેનીબેન ઠાકોરે જણાવ્યું હતું. આજે આ બંને નેતાઓએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે. ત્યારે ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે આ નિવેદન આપ્યું છે.