અંબાજીમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે કરાઈ ઘટસ્થાપન વિધી, જુઓ ગુજરાતી ન્યૂઝ

Continues below advertisement

આજથી પવિત્ર નવરાત્રિનો પ્રારંભ થયો છે. જેમાં અંબાજીમાં ઘટસ્થાપન વિધી કરાઈ છે. જેમાં મંત્રી પૂર્ણેશ મોદી અંબાજી પહોંચ્યા છે. તેમણે આરતીમાં ભાગ લીધો હતો.નવરાત્રિ દરમિયાન શ્રદ્ધાળુઓ દર્શન કરી શકશે પણ ચોકમા નવરાત્રિ નહીં થાય.

 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram